ધર્માંતરણ બાદ અનામતને લઈને હજુ પણ નિયમ છે. બંધારણ (SC) ઓર્ડર, 1950 જણાવે છે કે હિંદુ ધર્મ અથવા શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના કોઈપણ ધર્મનો દાવો કરનાર વ્યક્તિ *અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં.*
“ગુજરાત બક્ષીપંચ સમાજ”
“ગુજરાત બક્ષીપંચ સમાજ” દ્વારા આયોજિત સન્માન સમારોહ નું આ બેનર છે .............આપણ ને એક સવાલ થાય કે શું સરકારી રેકર્ડમાં, ભારતીય બંધારણ ના ...
-
ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતી ના લોકો ને મળતી સુવિધા વિશે પાસ થયેલ ઠરાવ વિસ્તારથી જાણો
-
આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી ...
-
આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અન...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો