હવે પછી આવક ના દાખલા માટે એફિડેવિટ ની જગ્યાએ આ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી ને આપવું કોઈ વકીલ /નોટરીની જરૂરિયાત નથી સરકારે નિયમ બદલ્યો છે , ગામના સમાજ ના તમામ મિત્રો ને આ વાત જણાવો. એફિડેવિટમા 300 થી 500 ખર્ચ થતો હતો હવે એ ખર્ચ ની જરૂરિયાત નથી માત્ર આ ફોર્મ ભરીને આપવાનું રહેશે
17.5.23
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
-
કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ આદર્શ રીતે સર્વસમાવેશક હોવી જોઈએ , તે સુનિશ્ચિત કરતી હોવી જોઈએ કે તેના તમામ નાગરિકો , તેમની સામાજિક...
-
SC આરક્ષણ નીતિ ભારતની સામાજિક ન્યાય અને સશક્તિકરણની એક મહત્વની નીતિ છે , જેનો ઉદ્દેશ છે અનુસૂચિત જાતિ (Scheduled Castes, SC...
-
સશક્તિકરણના માર્ગ પર : અનુસૂચિત જાતિના રાઇડર્સની અદ્રશ્ય લડાઇઓનું અનાવરણ પરિચય A. અનુસૂચિત જાતિના લોકો અને તેમના સંઘર્ષોની...
